મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર થી અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે સુઘડ અમીયાપુર પાસે બાઇક પર સવાર લોકોનો અકસ્માત થયો હતો. એ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કારનો કાફલો રોકાવીને પોતાની કારના કાફલાની એમ્બ્યુલન્સમાં સારવાર અપાવી હતી અને એ દરમ્યાન 108 આવી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તંત્રવાહકોને જરૂરી સુચના આપી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર