Browsing: Dharmik News

આ વખતે બદ્રી કેદાર મંદિર સમિતિ ઘરે બેઠા ભક્તોને ઓનલાઈન પૂજા બુકિંગની સુવિધા પૂરી પાડી રહી છે. Dharmik News : આ વખતે ચાર ધામ યાત્રા 2024ને…

શુક્રવાર ધનની દેવી દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ધાર્મિક વિધિ મુજબ દેવીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ મળે છે. શુક્રવાર એ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા…

તા. ૨૬ .૪.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ બીજ, અનુરાધા  નક્ષત્ર, વરિયાન  યોગ, વણિજ   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય) રહેશે. મેષ (અ,લ,ઈ) : અંગત…

વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુને લઈને નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફાયદાકારક માનવામાં આવે…

તા. ૨૫ .૪.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ એકમ, વિશાખા  નક્ષત્ર, વ્યતિપાત   યોગ, તૈતિલ  કરણ આજે  રાત્રે ૮.૦૦ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત) ત્યારબાદ વૃશ્ચિક (ન…

ભગવાન ગણેશ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓને સમભાવથી હરાવવાના છે. ભગવાન લંબોદર મૂષક પર સવાર છે, જે દર્શાવે છે કે ભગવાન મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે…

તા. ૨૪ .૪.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ એકમ, સ્વાતિ  નક્ષત્ર, સિદ્ધિ  યોગ, બાલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત) રહેશે. મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું…

હનુમાનજી મંદિરોમાં સુંદર કાંડના પાઠ, મહાપૂજા-આરતી, મહાપ્રસાદ તથા અન્નકૂટ દર્શનનો લ્હાવો લેતા ભક્તો બાલાજી મંદિરે 51 કુંડી આરતી મહાયજ્ઞનો પ્રારંભ: આજે દાદા રથમાં બેસી નગરચર્યાએ નિકળશે…

સુરત શહેરના અલગ અલગ મંદિરોમાં હનુમાન જયંતિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતના પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે…

કોઈપણ દેવી-દેવતા માત્ર ભાવના ના ભૂખ્યા હોઈ છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી, તો તમારી પાસે કંઈ નથી.…