Abtak Media Google News

 તમારી પ્રગતિમાં ક્યો ગ્રહ અવરોધ બને છે ?

તમાર ગ્રહોને તમે જાણતા નથી પરતું તે તમારા ઉપર અસર તો કરે જ છે, જો જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી છે અને બધા રસ્તા બંધ થઈ ચુક્યા છે તો તમે સવારે જલ્દી ઉઠીને પીપળાના ઝાડને કંકુ-ચોખા ચઢાવીને કહો. ‘હુ તમને પ્રાર્થના કરુ છુ કે મારી સમસ્યાનુ સમાધાન કરો” અને દૂધ મિશ્રિત જળ ચઢાવો. થોડાક સમયમાં તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે અને તમારા દૂ:ખ દર્દ ધીમે ધીમે દૂર થતાં જશે.

ચંદ્રમાંનું વિપરીત દોષને દૂર કરો

111119 Wduxmkkoya 1548073946

ચંદ્રમા આપણા જીવનમાં અસર કરે છે અને સૌથી નજીકને જ્યોતિષમાં ચંદ્રમાને મા નુ રૂપ માનવામાં આવ્યુ છે. કુંડળીમાં ચંદ્રમાં પ્રતિકૂળ હોવા પર પોતાની માતા કે વડીલ સ્ત્રિઓના આશીર્વાદ લઈને જ ઘરેથી નીકળો. શિવ મંદિરમાં જળ ચઢાવવું પણ વિપરીત દોષને દૂર કરે છે.

ભૈરવબાબાને યાદ કરો જેનાથી સ્થિતિ સુધારશે

February Surya

જે તમને તમારી જન્મ તારીખ યાદ નથી અને તમારી પાસે કુંડળી નથી તો પણ સમસ્યાનો ઉપાય નથી મળી રહ્યો તો રૂદ્રાવતાર ભૈરવ બાબાને યાદ કરો. કોઈપણ રવિવારે શરૂ કરીને “ઓમ કાલભૈરવાય નમ:” મંત્રની રોજ પવિત્ર મનથી ઓછામાં ઓછી એક માળા નિયમિત રૂપે કરો. ટૂંક સમયમાં જ તમારી સમસ્યાને ઉકેલવાનો માર્ગ મળી જશે અને તમારી સ્થિતિ વધુ સુધારસે.

શનિ દોષ નિવારણ કે સાઢાસાતી દૂર કરો

Neem Ke Phayde

શનિની કુદ્રષ્ટિથી બચવા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ જ્યોતિષ મુજબ શનિની દશા કે સાઢાસાતીને લાગતા મનુષ્યનુ જીવન મુશ્કેલીઓથી ભરી જાય છે. જો તમારા પર પણ શનિની કુદ્રષ્ટિ છે તો આ ઉપાયોને અજમાવો. શનિની અશુભ સ્થિતિમાં શનિવારે ભૂરા રંગના કપડા ન પહેરશો. શનિને પ્રસન્ન કરવા માટે હનુમાનજીને તલનું તેલ, સિંદૂર, અડદ અને આંકડા કે ધતૂરાની માળા ચઢાવો અને શનિ અમાશના દિવસે પણ તમે શનીને રાજી કરવાના આજ ઉપાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.