Abtak Media Google News
રાષ્ટ્ર નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત જન સંખ્યા નિયંત્રણ કાનુન સાથે ભારત બચાવો યાત્રાના મુખ્ય સંયોજક શ્રી સુરેશ ચવ્હાણકે (સુદર્શન ચેનલ) નું કોટેચા ચોક, કાલાવડ રોડ – રાજકોટ ખાતે હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત સાથે કેશરીયો ખેસ પહેરાવી સન્માનિત કરી તેઓશ્રીની આ રાષ્ટ્ર વ્યાપી યાત્રા સફળ રહે તેમજ શુભેચ્છા પાઠવવામા આવેલ.
આ સત્કાર કાર્યક્રમમા પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ દિલીપભાઈ દવે, વિજયભાઈ કારીયા મહામંત્રી મહેન્દ્રસિંહ તલાટીયા ધર્મેશભાઈ વસંત, રાજકોટ મહાનગર ના સર્વશ્રી રાજુભાઇ ઉમરાણીયા, સંજયભાઈ ગઢવી, સુધીરભાઈ પોપટ, ભાવેશભાઈ પિત્રોડા અશોકભાઈ હરસોરા ભાવિન ઘીયા, જયવિરસિંહ પાલિવાર, સંજયભાઈ બરેલીયા વિગેરે પદાધિકારીઓ તેમજ સદસ્યો ઉપસ્થિત રહેલ…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.