Abtak Media Google News

સતનામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટના કૃષ્ણનગર મેઇન રોડ પર ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પાણીના પરબ બાંધવામાં પણ આવ્યા હતા.

Vlcsnap 2018 03 21 12H30M10S111આ ઉપરાંત આગામી દિવસોમાં અમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવા જઇ રહ્યા છે. જેમાં બહારગામના દર્દીઓને ફીમાં સેવા આપવામાં આવે તેવું આયોજન ધડી કઢાયું છે.

Vlcsnap 2018 03 21 12H29M31S225

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.