પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ શહેરમાં આવેલા સર્વેશ્ર્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યું હતું. આ તકે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય તથા શહેર ભાજપ મહિલા મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની મુલાકાત દરમિયાન આજે વિજયભાઈ રૂપાણી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક