Abtak Media Google News

આજે વિજ્યાદશમીનો પાવન પર્વ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરંપરા અનુસાર તેમના નિવાસ સ્થાનેજ શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે. તેમની સાથે સુરક્ષાકર્મીના જવાનો ઉપસ્થિત રહયા છે.

વિધિવત રીતે CM રૂપાણી શસ્ત્રપૂજન કર્યું હતું આ દિવસનું મહત્વનું છે કે, આજના દિવસે જ ભગવાન રામે રાવણનો સંહાર કર્યો હતો. તો આજે આજના દિવસે જ તમામ અસુરી શક્તિઓનો પણ નાશ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.