અમરનાથ યાત્રાની ધમકી થી BSF તેમજ આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવેલ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર ખૂબ જ જોખમ રહેલું છે. જેથી કરી ને યાત્રાળુઓ માટે કોઈ પણ જાતનું જોખમ ના થાય અને શાંતિપૂર્વક યાત્રા પૂર્ણ થાય. આ વર્ષે પરિસ્થિતી ખૂબ જ નાજુક છે. આ વખતે અમરનાથ યાત્રા પર મોટા પાયે જોખમ રહેલું છે. પરંતુ આ પરિસ્થિતી ને પોહચી વળવા માટે ભારતીય આર્મી તેમજ કમાન્ડો પૂર્ણ રૂપ થી તૈયાર છે. અને ભારતીય આર્મી એ પણ કહેલું છે કે આ વર્ષ ની અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્વક પૂર્ણ થશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર