Abtak Media Google News

પાસના આગેવાન રેશ્મા અને વરુણ પટેલે ભાજપનો ખેસધારણ કરી લેતા આ પાસના પુવે આગેવાનો નો ઠેર ઠેર વીરોધ યરયો છે ત્યારે આંદોલનમા સવેંદનસીલગણાતા મોરબી જીલ્લામા આ બંને પાસના પુવે આગેવાનો સામે પાટીદાર સમાજમા ભારે રોસ જોવામળીરયોછેત્યારે તાલુકાના રણમલપુર અને ઈશ્વરનગરગામે મોડી સાંજે પાટીદાર સમાજના આગેવાનો અને પાસના કાર્યકરો દ્વારા પાટીદાર સમાજ સો ગદ્દારી કરનાર વરુણ પટેલ અને રેશ્મા પટેલ સામે રોષ વ્યકત કરી બન્ને ના વાજતે ગાજતે ઢોલ નગારા સો અંતિમ યાત્રા કાઢવાનો કાર્યક્રમ યોજી  બન્નેના પૂતળા દહનકરવામા આવ્યા હતા.

એક સમયે લાખોની સંખ્યામાં પાસના કાર્યકરો વચ્ચે અનામત આંદોલનના મંચ પરી ભાજપને કોઇપણ કાળે  હરાવવાના નો પડકાર ફેકતા અને સરકાર વીરૂધ્ધ બે ફામ ઝેર ઓકી સમાજ સો હોવાનુ વચન આપીને સમાજના અગ્રણીઓ અને કાર્યક્રતાના પીઢમા ખંજર ભોકનારા વરૂણ પટેલ અને રેશ્મા પટેલે ભાજપનો કેસરીયો ધારણ કરતા હળવદ તાલુકામા ઠેર ઠેર પુતળા દહન સો વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ તાલુકાના રણમલપુર અને ઈશ્વરનગરગામે વરૂણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમા જોડાઇ જવાની સત્તાવાર જાહેરાત તા  અંતિમ સંસ્કાર તેમજ પુતળા દહન કરવામા આવ્યો હતો.આ કાર્યક્રમમા વામજા વિપુલભાઇ,ડોદા ભરતભાઇ,પટેલ વિનોદભાઇ,પટેલ કિરીટભાઇ ,પટેલ અરવિદભાઇ તેમજ મોટી સંખ્યામાં  સમાજના આગેવાનો અને પાસના કાર્યકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.