કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ મધ્યાન્હ સમયે સોમનાથ પહોચ્યા હતા, ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે તેઓએ આરતી, મહાદેવને અભિષેક,પૂષ્પો બિલ્વપત્રો અર્પણ કરેલ હતા. જ્યાર બાદ તેઓનુ શાલ ઓઢાડી સન્મા ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલુ હતુ. પોતાના વિચાર વ્યક્ત કરતા મહામહિમે જણાવેલ કે મહાદેવ એ આફતમાંથી બચાવનાર દેવ છે, અને શ્રાવણમાસમાં ભગવાન સોમનાથ દર્શન એ ખુબ પુણ્યદાયી છે. એવુ જણાવેલ હતું.
Trending
- સફેદ ડુંગળીની નિકાસ કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી જ થઈ શકશે
- EVM-VVPATની 100 ટકા ચકાસણીની જરૂર નથી : સુપ્રીમ
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ
- ગીકબેન્ચ લિસ્ટિંગમાં Microsoft Surfaceનો સમાવેશ…
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ