Abtak Media Google News

શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન માટે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજકોટના જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ અને મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરે મહાદેવને રીજવવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા. વહેલી સવારથી ભાવીકો દ્વારા ભોળાનાથના દર્શન માટે અવર-જવર શ‚ થઈ હતી. આરતી, પૂજન સહિતની ધાર્મિક વિધિઓ સાથે વાતાવરણ શિવમય બન્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.