શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન માટે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજકોટના જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ અને મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરે મહાદેવને રીજવવા માટે રાજકોટવાસીઓ ઉમટી પડયા હતા. વહેલી સવારથી ભાવીકો દ્વારા ભોળાનાથના દર્શન માટે અવર-જવર શ‚ થઈ હતી. આરતી, પૂજન સહિતની ધાર્મિક વિધિઓ સાથે વાતાવરણ શિવમય બન્યુ હતું.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે