સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ આયુર્વેદિક હોસ્પિટલમા અનોખો કેમ્પ યોજાયો હતો.નહિ દવા કે નહિ મસાજ દર્દીઓ ને સારવાર માટે અગ્નિનો ઉપયોગ કરી દર્દી ના રોગો નો ઈલાજ કરવા આવ્યો હતો. આ કેમ્પ મા સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુના ગામડેથી ૧૫૦ થી વધુ સાંધા અને અલગ અલગ પ્રકાર ના દર્દીઓ સારવાર માટે આવીયા હતા જેમણે આ કેમ્પની ટીમ વરસો જૂના રોગોનું નિરાકરણ થોડીક વાર મા અગ્નિના સાધનો દવારા કરી આપતી હતી અને આ કેમ્પ મા અનેક દર્દીઓ એ પોતાની સારવાર કરી હતી. આ ટીમ મોડાસાથી આવી છે અને આ ટીમ ધાગ્ધરા પણ સેવા આપી રહી છે ત્યારે સુરેન્દ્રનગર આરુવેડિક હોસ્પિટલ ના મ.ળી.જ્ઞ પી. પી. પરમાર એવું જણાવી રહ્યા છે કે દર ૧૫ દિવસે આવા કેમ્પ આરુવેડીક હોસ્પિટલ મા યોજવા મા આવશે . આ ટીમ ની ખાસ કરીને પંચિંગ દવારા સારવાર દર્દી ને આપે છે અને આ કેમ નું સચોટ નિદાન સુરેન્દ્રનગરના દર્દીઓ મેળવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર