ભારતમાં યુપી તેમજ બિહારના લોકો દ્વારા છઠ્ઠના દિવસની પૂજાનું અને‚ મહત્વ હોય છે ત્યારે રાજકોટના આજી ડેમ ખાતે પણ છઠ્ઠાન દિવસે સાંજના સમયે મહિલાઓ દ્વારા પાણીમાં ઉભા રહીને અર્ધ્ય અપાયું હતું. કહેવાય છે કે આ પૂજા મહિલાઓ તેમના પરિવાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે. આ તકે આજી ડેમ ખાતે હજારોની સંખ્યામાં યુપી તેમજ બિહારના લોકો પૂજા-અર્ચના કરવા માટે આજીડેમ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમજ ભક્તિભાવપૂર્વક સૂર્યદેવની આરાધના કરી હતી.
Trending
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક