Abtak Media Google News

ભારતમાં યુપી તેમજ બિહારના લોકો દ્વારા છઠ્ઠના દિવસની પૂજાનું અને‚ મહત્વ હોય છે ત્યારે રાજકોટના આજી ડેમ ખાતે પણ છઠ્ઠાન દિવસે સાંજના સમયે મહિલાઓ દ્વારા પાણીમાં ઉભા રહીને અર્ધ્ય અપાયું હતું. કહેવાય છે કે આ પૂજા મહિલાઓ તેમના પરિવાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે. આ તકે આજી ડેમ ખાતે હજારોની સંખ્યામાં યુપી તેમજ બિહારના લોકો પૂજા-અર્ચના કરવા માટે આજીડેમ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમજ ભક્તિભાવપૂર્વક સૂર્યદેવની આરાધના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.