ઓખા-ન્યુ ગુવાહાટી અને પોરબંદર શાલીમારની વચ્ચે ૨જી સપ્ટેમ્બરથી લઈને ૩૦ ડિસેમ્બરની અવધિમાં ૨ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આજ ક્રમમાં પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-ન્યૂ ગુવાહાટી અને શાલીમારની વચ્ચે ૧૭૨ ટ્રેનોનો પરિચાલન કરવામાં આવશે. ઓખા-ન્યુ ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આનંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઈ, માધોપુર, બયાન, આગરા કિલ્લા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, વારાણસી, પંડિત દયાલ ઉપાધ્યાય જકશન, ગયા, પટના, બરોની, કટિહાર, ન્યૂ જલપાઈ ગુડી, ન્યૂ બોગાઈગાવ અને ગુવાહાટી સ્ટેટિનો પર બંને દિશાઓમાં રોકાશે. પોરબંદર શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન જામનગર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જકસશન, રાઉકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડકપુર જકસશન પંસકુરા અને મેકેદ સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે.
Trending
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી