Abtak Media Google News

યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પૂનમ ગૂ‚પૂર્ણિમાના શુભ દિને દર વર્ષની જેમ હજારો યાત્રીકોએ સવારે મંગલા આરતીમાં દર્શન પહેલા દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અને‚ મહત્વ હોય સ્નાન બાદ હજારો ભાવિકોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કહેવાય છે ગોમતી સ્નાન કર્યા પછી ઠાકોરજીના દર્શન કરવામાં આવે તેની દ્વારકા યાત્રા સફળ થાય છે.
ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આવેલ જુના તેમજ નવા ગોમતી ઘાટ પરથી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.