Abtak Media Google News

ઉપલેટા તાલુકાના લાઠના ગ્રામજનો દ્વારા પી.એમ.ફંડમાં ૨૬ હજારનું દાન

કોરોના વાયરસની મહામારી આફત સામે ઉપલેટાના લાઠ ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક ફંડ એકત્રિત કરી પી.એમ. ફંડમાં રૂ.૨૬૦૦૦નું ફંડ આપવામાં આવ્યું.

જેમાં ગામના સેવા ભાવી લોકો વ્રજલાલ નાદપરા, અજયસીંહ ચુડાસમા, સ્મીતભાઇ વાછાણી દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું તેમ યુવા સરપંચ પૃથ્વીરાજસીંહ ચુડાસમાની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.