Abtak Media Google News

મુદ્મઓ એ હાથના હવાભાવો છે, જે ધ્યાન કરતી વખતે આપણા શરીરમાં ઉર્જાના પ્રવાહને ગતિમાન કરતી હોય છે. સારું સ્વાસ્થ્ય મેળવવા માટેની આ ૮ યોગ મુદ્રાઓ વિશેની જાણકારી મેળવીએ…..

– જ્ઞાન મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

જ્ઞાન મુદ્રાએ નામ પ્રમાણે જ જ્ઞાનનું સૂચન કરે છે. આ મુદ્રાથી વ્યક્તિના જ્ઞાનમાં વધારો થાય છે. તથા તેની યાદશક્તિમાં પણ વધારો થાય છે. ઉપરાંત આ મુદ્રા ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરુપ બને છે.

– વાયુ મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

બીજી મુદ્રા એટલે વાયુ મુદ્રા. વાયુ એટલે હવા. આ મુદ્રા વ્યક્તિને તેનાં પેટમાંથી અધિક હવાને બહાર કાઢવામાં મદદરુપ થાય છે.

– પૃથ્વી મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

પૃથ્વી મુદ્રા દ્વારા શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે. ઉપરાંત આ મુદ્રા નબળાઇ ઘટાડે છે. અને શરીરની ચયાપચયની શક્તિને વેગ પુરો પાડે છે.

– અગ્નિ મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

અગ્નિ મુદ્રાને કારણે થાઇરોઇડ ગ્રંથિ ઉત્તેજિત થાય છે. પાચનમાં મદદરુપ થાય છે. ઉપરાંત વ્યક્તિને તેના વજનની બાબતમાં અને ચિંતામુક્ત કરવામાં પણ અગ્નિ મુદ્રા ઉપયોગી બને છે.

– વરુણ મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

વરુણ મુદ્રાને જળમુદ્રા પણ કહેવાય છે. આ મુદ્રા શરીરમાં પ્રવાહીનું નિયમન કરે છે તથા તેને ચામડી માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

– શૂન્ય મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

શૂન્ય મુદ્રા ખાસ કરીને સાંભળવાની સમસ્યા ધરાવતા લોકો માટે ફાયદાકારક છે.

– પ્રાણ મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

પ્રાણ મુદ્રા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરને તરોતાજા કરે છે. તથા શરીરની ઉર્જાને સંતુલિત કરે છે.

– અપાનું વ્યા મુદ્રા :

These-Are-The-Benefits-Of-Wonderful-Yoga-Posture
these-are-the-benefits-of-wonderful-yoga-posture

અપાનું વ્યા મુદ્રાને હદ્યની મુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુદ્રા હદ્યને મજબૂત બનાવે છે. તથા હદ્યરોગનો હુમલો સહનકાર માટે લાભદાયી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.