તાજેતરમાં કાશ્મીરના પુલવામા ૨૫૭૪ જવાનોને લઈ જતા કાફલાને શેતાનો દ્વારા નાપાક હુમલો કરાતા ભારતીય જવાનો માં ભોમને કાજ શહિદ થયા. આ વીર શહિદોને મહુવાની શાળા બેલુર વિદ્યાલય પરીવારે શ્રદ્ધાંજલી અર્પી. પ્રાર્થના કાર્યક્રમમાં મૌન રખાયું એ ઉપરાંત ભારતીય સૈનિકોની વીરગાથા, શૂરવીરતા અને ખુમારીની વાત કરવામાં આવી. આ તકે બેલુર બર્ડઝ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામની ધુન ગવડાવી જવાનોની દિવ્ય આત્માને શાંતી મળે એવી પ્રાર્થના કરી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો