Abtak Media Google News

તાજેતરમાં કાશ્મીરના પુલવામા ૨૫૭૪ જવાનોને લઈ જતા કાફલાને શેતાનો દ્વારા નાપાક હુમલો કરાતા ભારતીય જવાનો માં ભોમને કાજ શહિદ થયા. આ વીર શહિદોને મહુવાની શાળા બેલુર વિદ્યાલય પરીવારે શ્રદ્ધાંજલી અર્પી. પ્રાર્થના કાર્યક્રમમાં મૌન રખાયું એ ઉપરાંત ભારતીય સૈનિકોની વીરગાથા, શૂરવીરતા અને ખુમારીની વાત કરવામાં આવી. આ તકે બેલુર બર્ડઝ દ્વારા શ્રી રામ જય રામ જય જય રામની ધુન ગવડાવી જવાનોની દિવ્ય આત્માને શાંતી મળે એવી પ્રાર્થના કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.