Abtak Media Google News

ભારત અને ચીનના સૌનિકોની વચ્ચે લદ્દાખની ગાલવન ઘાટીમાં  થયેલી અથડમણના 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે.

” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહિ. દેશની સુરક્ષા કરવાથી આપણને કોઈ પણ રોકી શકશે નહિ. આ બાબતે કોઈને પણ થોડો પણ ભ્રમ કે શંકા થવી ન જોઈએ.ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ભારતને ભડકાવવા પર તે યોગ્ય જવાબ આપવા સક્ષમ છે.

આપણા શહીદ જવાનો બાબતે દેશને એ બાબતનો ગર્વ થશે કે તેઓ મારતા-મારતા મર્યા છે. મારી તમામ મુખ્યમંત્રીઓને વિનંતી છે કે આપણે બધા ઉભા થઈને બે મિનિટ મોન રાખીને આ વીર સપૂતોને પહેલા શ્રદ્ધાંજલિ આપીશું. પછી મીટિંગને આગળ વધારીશું.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.