Abtak Media Google News

ધોરાજીની સરકારી ક્ધયા વિદ્યાલયની સ્થાપના ૧૮૬૭ થી ૨૦૧૭ સુધીમાં અભ્યાસ કરી ગયેલી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ તથા આચાર્યઓ તથા કર્મચારીઓને ધોરાજી સરકારી ક્ધયા વિદ્યાલય શાળા પરિવાર સાર્ધ સતાબ્દી મહોત્સવ તા.૨૪ ફેબ્રુઆરીના સવારના ૮ થી બપોરનાં ૧ વાગ્યા સુધી ધોરાજી સરકારી ક્ધયા વિદ્યાલય ખાતે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે. અમે સ્કુલના પ્રિન્સીપાલ વિજયભાઈ બાબરીયાની યાદીમાં જણાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.