ધોરાજીની સરકારી ક્ધયા વિદ્યાલયની સ્થાપના ૧૮૬૭ થી ૨૦૧૭ સુધીમાં અભ્યાસ કરી ગયેલી તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ તથા આચાર્યઓ તથા કર્મચારીઓને ધોરાજી સરકારી ક્ધયા વિદ્યાલય શાળા પરિવાર સાર્ધ સતાબ્દી મહોત્સવ તા.૨૪ ફેબ્રુઆરીના સવારના ૮ થી બપોરનાં ૧ વાગ્યા સુધી ધોરાજી સરકારી ક્ધયા વિદ્યાલય ખાતે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ છે. અમે સ્કુલના પ્રિન્સીપાલ વિજયભાઈ બાબરીયાની યાદીમાં જણાવેલ હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર