ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ તરફ થી સોંપાયેલી તમામ કામગીરી સમય મર્યાદા અને નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરેલ અને લોકભિમુખ વહીવટી પ્રણાલીને આગળ વધારવાના અભિગમને સાર્થક કરવા બદલ 26 મી જાન્યુઆરી ના દિવસે ઉના માં યોજાયેલ જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના વરદ હસ્તે શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવતા દેલવાડા સહિત ઉના તાલુકા નું ગૌરવ વધારતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી