Abtak Media Google News

દશાડા લખતર ના ધારાસભ્ય અને ચેરમેન અનુસુચિત જાતિ વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રીનૌશાદભાઈ સોલંકી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય(રાજ્ય સભા) કુમારી શૈલજાજી, તથા પુર્વ ગૃહ મંત્રી (મહારાષ્ટ્ર સરકાર) તથા ચેરમેન અનુસૂચિત જાતિ વિભાગ, એઆઈસીસી શ્રી ડો. નિતીન રાઉતજી, તથા, તથા પુર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, તથા સચિવશ્રી એઆઈસીસી જીતેન્દ્ર બધેલજી, તથા રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર, અનુ.જાતી વિભાગ.Img 20190210 Wa0122 એઆઈસીસી. શ્રી રવીન્દ્ર દલવીજી, તથા કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભાના ઉપનેતાશ્રી શૈલેશભાઈ પરમાર, તથા ગઢડા ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ તથા કાલાવાડ ના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડીયા, તથા પુર્વ સંસદ સભ્યશ્રી રાજુભાઈ પરમાર પુર્વ ચેરપર્સન- એનસીએસકે શ્રીમતી કમલાબેન ગુર્જર, તથા સમગ્ર ગુજરાતભર માંથી આવેલ આગેવાન શ્રીઓ અને મોટી સંખ્યા માં કાર્યકરો અને એક્ટિવિસ્ટો હાજર રહ્યા હતા.Img 20190210 Wa0134

આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલેજાજી એ  અને નીતિન રાવજીએ તથા સિદ્ધાર્થ ભાઈ અને બીજા અન્ય અગ્રણી નેતાઓ એ પ્રેરક પ્રવચનો આપ્યા. ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી એ મોમેન્ટો આપી આવેલ મહેમાનોનું સ્વાગત કર્યુ.Untitled 1 49

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.