Abtak Media Google News

ઘણી વખત એવું બને છે કે આપણે ગમે તેટલું કરીએ પણ મુશ્કેલીઓ આપણો પીછો છોડતી નથી. એક સાંધો ત્યાં તેર તુટે જેવી પરિસ્થિતિ થાય છે. પછી તે આર્થિક હોય કે અન્ય કોઇ સમસ્યા હોય. એકમાંથી બહરા આવો અને બીજી સમસ્યા ઘેરાઇ જાય છે. ત્યારે અમે એ ત્રણ રાશિના લોકો માટે શુભ સમાચાર લાવ્યા છીએ

આ ત્રણ રાશિના લોકો હનુમાન દાદાના મંદીરે જઇ શનીવાર કે મંગળવારે દાદાની પૂજા કરી તેમને ચઢાવેલો લાલ દોરો હાથમાં ધારણ કરશે તો તેમને ચોક્કસથી ફાયદો થશે અને તમામ મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. અને લાભ પણ થશે.

ધન, કુંભ અને કન્યા રાશિના લોકોએ હાથમાં લાલ દોરો પહેરવો જોઇએ. આ રાશિ હનુમાનજીની પ્રિય રાશિમાં આવે છે. કહેવાય છે કે આ રાશિના લોકો હાથમાં લાલ દોરો ધારણ કરી લે અને રોજ હનુમાન દાદાનો પાઠ કરે તો તેમને અઢળક ફાયદા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.