રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહેલ છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તે સંદર્ભ જેના અનુસંધાને આજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શ્રોફ રોડ પર આવેલ દતોપંત ઠેંગડી લાઇબ્રેરી ખાતે કચરો રસ્તા પર ફેંકવામાં ન આવે એ માટે લોકોની જાગૃતતા માટે પોકેટ કચરાની બેગ વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ અને બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે શુભારંભ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દતોપંત ઠેંગડી પુસ્તકાલયના લાઈબ્રેરીયન એન. એમ. આરદેસણા તથા તેના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Trending
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી