કાલાવડ રોડ પર આવેલી ગોવર્ધન ગૌ શાળા અંધ, અપંગ, નિરાધાર અનેબિમાર ૭૦૦ ગૌ માતાઓનું આશ્રય સ્થાન છે. હાલ આ ગૌ માતાઓનો નિભાવ કરવો મુશ્કેલ હોવાનું જણાવી ગોવર્ધન ગૌશાળાના સંચાલકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં ગૌશાળા નજીકનો ખરાબો કે ગૌચર આપવાની માંગ ઉઠાવવામાં આવી છે જેથી આ જમીન પર ખેતી થઇ શકે અમે ગૌ માતાતે ખોરાક મળી શકે. પરાંત ગૌ માતા દીઠ ૪ કિલો સુકુ ધાસ અને ગૌ પ્રોડકટ શરુ કરવા સહાય આપવાની માંગ કરવામાં આવી છે.
Trending
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??