શહેરમાં કાયદો-વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. આવારા તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટનાઓ બની રહી છે.ત્યારે આવી જ વધુ એક ઘટના ગત મોડીરાત્રે સામે આવી હતી. જેમાં અસામાજીક તત્વો દ્વારા જુદી-જુદી ત્રણ જેટલી સોસાયટીઓમાં 14 જેટલા બાઇક અને 2 કાર સળગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બનાવને પગલે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. અને CCTVના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
Trending
- મોરબીમાં પાનેતર પહેરી પરિક્ષા આપવા પોહચી દુલ્હન
- Premier Legue
- મતાધિકાર છીનવાય એવી પરિસ્થિઓ કઈ કઈ છે, તે જાણો છો???
- iPhone ઉપભોકતા સાવધાન !!!
- લોકશાહી માટે મતદાનના તમામ તબક્કા મહત્વપૂર્ણ
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના