Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ ધાગધ્રા લખતર સહિત ના તાલુકાઓ માં મોટી સનખ્યાં માં ખેડૂતો પાક નુકસાન અરજીઓ માટે ઉમટ્યા.નુકસાનીની અરજીમાં બાકી રહેલા ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવતા ખેડૂતોમાં આનદની લાગણી પ્રસરી.

આજ સવાર થી 10 તાલુકાઓ માં પાક વીમા નુકસાની ની અરજીઓ સ્વીકારવા નું સરૂ કરવા માં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા 2 દિવસ વધુ પાક વીમા નુકસાનીની અરજીઓ સ્વીકારવા આહવાન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.