સિનર્જી ફિલ્ટ્રેશન પ્રા.લિ.નાં સિધ્ધાર્થ પુરોહિતે જણાવ્યુંં હતુ કે અમારી કંપની વોટર ફિલ્ટરેશન કંપોનેન્ટસમાં કામ કરે છે. અમે યુકેએલ કંપોનેન્ટસ અને સીઆરઆઈ પંપસનાં ડિલર્સ છીએ આ ઉપરાંત અમે ૨૫૦ એલપીએચથી ૩ મીટર કયુબ સુધીનાં પ્લાન્ટસનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટસમાં મેઈનટેનન્સ કર્ચ રહે જ છે. ૩ મહિના બાદ કાર્ટેજીસ બદલવા પડે છે. પાણીની ગુણવતા પર પણ મેઈટેનન્સ ખર્ચ આધાર રાખે છે. ભારતનાં પાણીના ટીડીએસ વધી ગયું છે. જે આરઓ થી દૂર થાય છે. એવા મત પણ પ્રવર્તે છે કે આરઓ થી બી ૧૨ ઓછુ થાય છે, પરંતુ ખરેખર પાણીમાં બી ૧૨ હોતુ જ નથી.અમે ભવિષ્યમાં એવી પ્રોડકટસ બનાવવા ઈચ્છીએ છીએ કે જેમાં મેમરનનો વપરાશ જ ન હોય અને ગ્રામ્ય વિસ્તારોને પણ ઓછી કિંમતે શુધ્ધ પાણી મળે.
Trending
- લોકશાહી માટે મતદાનના તમામ તબક્કા મહત્વપૂર્ણ
- રાજકોટ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે: અશ્વિની વૈષ્ણવ
- સેન્સરમાં ગડબડ: રાજકોટ શહેરમાં બે સ્થળોના તાપમાનમાં 8 ડિગ્રીનો તફાવત!
- મૃણાલ ઠાકુરનો આ લૂક જોઈને ફેંસ થયા દિવાના
- સુપ્રીમ કોર્ટે NOTA અંગેની એક અરજી પર EC પાસેથી જવાબ માંગ્યો
- મુસાફરોને ધ્યાને લઇ રૂખડીયા કોલોની તરફ નવો રસ્તો બનાવશે રેલવે
- દરેક બુથ પર વિશેષ સુવિધા સેન્ટરનું કરાશે નિર્માણ: રાજકોટ કલેકટર પ્રભવ જોશી
- આલિયા ભટ્ટનું સુંદર એવું સ્મિત જેના પરથી નઝર નહીં હટે