Browsing: Western Railway

બાંદ્રા ટર્મિનસ -બિકાનેર, રાજકોટ-ગુવાહાટી, ગોરખપૂર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેનો દોડશે મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા શિયાળાની વિશેષ ટ્રેનોવિવિધ સ્થળોએ…

પશ્ચિમ રેલવે સ્કાઉટ ગાઈડ ફેલોશીપ   દ્વારા 3જી ભારતીય રેલવે સ્કાઉટ ગાઈડ ફેલોશીપ   સભા – 2022નું આયોજન તાજેતરમાં 10મી અને 11મી ડિસેમ્બર, 2022ના રોજ દ્વારકા ખાતે કરવામાં…

મિકેનીકલ એન્જી.અમેરીકાની ડિગ્રી અને વિશાળ અનુભવ ધરાવતા અશોક કુમારની 3 દાયકાની જાજરમાન સેવાનો લાભ હવે સૌરાષ્ટ્રને મળશે  ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસના વરિષ્ઠ અધિકારી અશોક કુમાર…

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શિકા મુજબ, યોગ સત્રનું આયોજન રેલ્વે…

સ્ટેશન પર ટ્વીન રોડ ઓવરબ્રિજ અને પાલનપુર યાર્ડમાં પદયાત્રી સબવેનો સમાવેશ કેન્દ્રીય રેલ અને કાપડ રાજ્ય મંત્રી, દર્શના જરદોશે 13મી મે, 2022ના રોજ ઊંઝા રેલ્વે સ્ટેશન…

અબતક,વિનાયક ભટ્ટ,ખંભાળિયા પશ્ર્ચિમ રેલવેની અમદાવાદની રેલવે ઇલેક્ટ્રીફિકેશન ટીમ દ્વારા ખંભાળિયાની ભાટીયા તથા ત્યાંથી ઓખા સુધીની 175 કરોડ ઉપરાંતના ખર્ચે આધુનિક રેલવે ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી પૂર્ણ થવા…

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. બધા દેશના વૈજ્ઞાનિકો તથા ડોક્ટરો પોતાના બનતા પ્રયત્નોથી આ રોગને નાબૂદ કરવા માટે દવાઓ શોધી રહ્યા છે.…

અબતક, રાજકોટ ચક્રવાતી વાવાઝોડુઁ  તાઉતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ઘ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય…

અબતક, નેહલલાલ ભાટીયા, દામનગર પશ્ર્ચિમ રેલ્વેમાં કુલ 6440 કી.મી. રેલ લાઇનમાં 5110 કી.મી. એટલે કે 80% ગુજરાતમાં છે, મધ્યપ્રદેશમાં 14.3%, મહારાષ્ટ્રમાં કેવળ 5.7% અને રાજસ્થાનમાં 1%થી…

પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રેલયાત્રા કરનાર મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે. કે તેઓ પોતાના સંબંધિત રાજય દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ-19…