Browsing: Vishwa Hindu Parishad

અબતકની મુલાકાતમાં બજરંગ દળ તથા વિશ્ર્વ હિંદુ પરિષદના સભ્યોએ કાર્યક્રમની આપી વિગતો ગોંડલમાં સતત 1પ વર્ષથી ગોંડલમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હનુમાન…

ગાંધીધામ સમાચાર વિશ્વ હિન્દુ પરિષદ – કચ્છ વિભાગ દ્વારા અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રી રામના પુનઃ પ્રતિષ્ઠા મંદિર માટે અયોધ્યાથી આવેલા પ્રસાદ અક્ષત(ચોખા) કળશ પુજન કાર્યક્ર્મ…

આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ અગ્નીપથ, સામાજીક સમરસ્તાના હિમાયતી શ્રી કૃષ્ણ, કૃષ્ણભકિત સાથે રાષ્ટ્રભકિત ઉપર સુત્રો  મોકલવા અનુરોધ રાજકોટમાં છેલ્લા 3-દાયકાથી અલગ-અલગ થીમ અને પ્રેરક…

અબતક, રાજકોટ વિજયાદશમીનું પર્વ એટલે આશુરી  શક્તિનો નાશ વિશ્ર્વ હિન્દુ પિરષદ – બજરંગદળ – દુર્ગાવાહીની દ્વારા  રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે…

ભૂતપૂર્વ સી.એમ. ત્રિવેન્દ્ર રાવત સરકાર વિરૂધ્ધ તીર્થ પૂરોહિતોના આંદોલનના કારણે નિર્ણય  રાજયના મુખ્ય મંદિરોનાં સંચાલન માટેના બોર્ડની રચના ડિસેમ્બર 2019માં ભૂતપૂર્વ સીએમ દ્વારા કરવામાં આવી હતી …

આરએસએસ અગ્રણી પર હુમલા સામે ઉગ્ર રોષ કાલાવડમાં વિહિપે મામલતદારને આપ્યું આવેદન કાલાવડમાં આરએસએસના અગ્રણી પરના હુમલાખોરોને તત્કાલ ઝબ્બે કરી કડક સજા કરવામાં કાલાવડ વિહિપે માંગ…

માંડવી ખાતે પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કારસેવકો નું સન્માન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં માંડવી તાલુકા ના ૩૧ જેટલા કારસેવકો નું સન્માન…

વિશ્વ હિન્દુ પરિષદનું આહવાન: હમીરસર સરોવર ખાતે કાલે સાંજે હવન બાદ મહાઆરતી, હવન અને ભવ્ય આતશબાજીના કાર્યક્રમો કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સમગ્ર ભારત દેશમાં જેની…

કોરોના સાવધાની સાથે હર્ષોલ્લાસથી રામમંદિર પ્રારંભ પુજન દિવસ મનાવવા વિહિપની હાકલ વિશ્વ હિન્દુ પરીષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-૨૦૨૦ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના…

ભારત સરકારના  રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ વિશ્વ હિન્દુ પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રામ જન્મભૂમિ તિર્થ…