Browsing: Unlock 2.0

કલેકટરની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં લેવાયા નિર્ણય ચા, પાન-માવા સહિતની દુકાનો ૧ વાગ્યા સુધી જ ચાલુ રહેશે ધોરાજી શહેરમાં કોરોના વાયરસ સબંધે વધી રહેલા કેસોની સંખ્યા ધ્યાને…

દુકાનો ખૂલ્લી રાખવાની સમય મર્યાદામાં વધારો કરવા માંગણી દીવ  કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે  દીવ માં અનલોક ૧ અને અનલોક ૨ વચ્ચે કોઈ ફેરફાર કરવામાં આવ્યો…

જાહેરનામા ભંગ અંગેના ૨૨,૪૬૧ સામે કેસ કર્યા: ૩ હજાર વાહન ડીટેઇન કરાયા: અનલોક-૨ માટે રાતે ૧૦ થી સવારે ૫ દરમિયાન કફર્યુ કોરોના વાયરસના કારણે લોક ડાઉન…

બાકી રહી ગયેલા લોકો માટે સભ્ય નોંધણી ૧૫ જૂલાઈ સુધી ચાલશે: ઓગસ્ટથી કાર્યક્રમોની વણઝાર સરકારે અનલોક૨માં ઘણી છૂટછાટો આપી છે ત્યારે સરગમ કલબનું સભ્યપદનું વર્ષ પણ…

રાજયની તમામ સ્કુલોનાં વિદ્યાર્થીઓને હાલમાં સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે બીજીબાજુ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાની રીતે પરીપત્ર બહાર પાડી અલગ-અલગ સમયમાં…

અનલોક-૨ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત: ક્ફર્યુનો સમય ઘટાડીને રાત્રે ૧૦થી સવારે ૫ વાગ્યાનો કરાયો રાજ્યમાં આવતીકાલથી લાગુ થનાર અનલોક-૨ને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વપૂર્ણ…

અનલોક કે લોકડાઉન ધીમું ? તમામ શૈક્ષણિક સંકુલો, સિનેમાગૃહો, સ્વિમીંગ પુલ, જીમ સહિતના સ્થાનો ૩૧મી જુલાઈ સુધી બંધ: રાત્રિ કર્ફયુમાં સમયમર્યાદા ઘટાડાઈ, હવે રાત્રે ૧૦થી સવારે…

હાલની સમયમર્યાદાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટોને ભારે નુકશાન થઈ રહ્યું હોય, આ સમયમર્યાદા વધારવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત થઈ વિશ્ર્વના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવનારા કોરોનાના…

રાજય સરકાર ધંધા-વ્યવસાયોને રાત્રીના ૧૦ વાગ્યા સુધીની છૂટ જયારે રાત્રી કફર્યુંની સમય મર્યાદા ઓછી કરીને વેપારીઓ તથા લોકોને રાહત આપશે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્રની મોદી…