Browsing: Umiya Mataji

વિશ્વ ઉમિયાધામ જામપુર-અમદાવાદ ખાતે બાબા રામદેવે લીધી મુલાકાત વિશ્વઉમિયાધામ- જાસપુર, અમદાવાદ ખાતે  યોગગુરુ બાબા રામદેવજીનું પાવન આગમન થયું હતું.   રામદેવજીએ જગત જનની   ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની…

કાલે ત્રિદિવસીય મહોત્સવનું ભૂમિપૂજન: ૨૦૦ વિઘા જમીન પર ભવ્ય ઉમિયાધામ શકિતપીઠનું નિર્માણ થશે લીલીયા મોટા ખાતે  અમરેલી વિસ્તાર બાવન ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કડવા પાટીદારના…

લક્ષચંડી મહાયજ્ઞના નાણા કમીટીના ચેરમેન ડો આશાબેન પટેલની ભલામણથી  એપી એમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ તેમજ તમામ ડિરેક્ટરે ઊંઝા ઉમિયા માતાજીના પ્રમુખ…

ઉમિયા માતાજી સંસન, ઊંઝા દ્વારા આયોજીત “લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં ૧૦ લાખથી વધુ કડવા પાટીદાર પરિવારને ભાવભીનું આમંત્રણ એટલે કે “મા નું તેડું” ભારત સહિત દુનિયાના દેશોમાં…

સૌરાષ્ટ્રમાં ૫૬ તાલુકાના આશરે ૭૫૦ ગામોમાંથી ધ્વજા પૂજનના યજમાનોની ઉત્સાહપૂર્વક નોંધણી: સમગ્ર ગુજરાતમાં ૧૫૦થી વધુ સ્થળ પર ધ્વજા પૂજન કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર…

સિદસર ટ્રસ્ટી મંડળની બેઠકમાં પ્રમુખપદે જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જયેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કડવા પાટીદા૨ સમાજની આસ્થા અને ભક્તિના કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ના…