Browsing: Trees

વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુને લઈને નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ફાયદાકારક માનવામાં આવે…

તમે જોયું હશે કે રસ્તાના કિનારે વાવેલા વૃક્ષો પર ઘણી વખત સફેદ બોર્ડર દોરવામાં આવે છે. શું આ પ્રકારની પેઈન્ટીંગ પાછળ કોઈ કારણ છે કે તે…

કોર્બેટમાં ગેરકાયદેસર વૃક્ષ કાપવાના કેસની સુનાવણી હાથ ધરાઈ સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત અને ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (ડીએફઓ) કિશન ચંદને કોર્બેટ…

હાલના આધુનિક જમાનામાં સુખ સુવિધાઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે. તેવામાં રેલવેએ આગામી 7 વર્ષનો એક્શન પ્લાન ઘડીને પર્યાવરણને નુકસાન પહોચાડ્યા વગર પોતાની ગાડીને દોડાવવાનું લક્ષ્ય…

અમરેલીના જાળિયા ગામે ડો.હિમાંશુ કિલાવતે પ્રકૃતિના જતન માટે જુદી-જુદી 250 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી ક્રાંતિમાં અનોખું યોગદાન આપ્યું દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણતામાન અને ગ્લોબલ વોર્મિંગની…

વૃક્ષો આપણી અમૂલ્ય સંપતિ છે જે એક નહિ પણ અનેક રીતે દરેકને ઉપયોગી બને છે. પરંતુ વૃક્ષોની એક બાબતને તમે સેંકડોવાર જોઈ હશે પરંતુ તમે એ…

“ઔષધય: શાંતિ વનસ્પતય: શાંતિ.” તુલસી, લીમડો, પીપળો, વડ તથા કેળ જેવા વૃક્ષો હિન્દુઓમાં વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવે જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું એટલે કે 1 થી 7…

મકાન, વીજ પોલ, ફોર વ્હીલ અને ટુ વ્હીલર પર વૃક્ષો પડ્યા: ભારે નુકશાન ગઇકાલે ભારે પવન તેમજ વરસાદના કારણે શહેરમા વિવિધ જગ્યાએ ઝાડ પડવા અંગેની ફરીયાદો…

વધુ 3500 વૃક્ષોનું વાવેતર તેમજ 5 બગીચાઓનું રીડેવલપમેન્ટ કરાશે અંદાજે એક કરોડ પચાસ લાખ જેવી માતબર રકમનો ખર્ચ વૃક્ષારોપણ કાર્ય કરાશે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે રાજકોટ…

ઓસમ ડુંગર અને ગામમાં 2000 જેટલા વૃક્ષો વાવ્યા:કોરોનાકાળમાં સેવાકીય પ્રવૃત્તિ કરી અબતક, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી રાજકોટના પાટણવાવમાં પીએસઆઈ યશપાલસિંહ. બી.રાણાએ ત્રણ વર્ષ ની ફરજ મા બહુ…