Browsing: trains

જો તમે ગુજરાતના સુરત અને અમદાવાદથી ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમારા માટે મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, રેલ્વેએ સુરત અને…

અમુક ટ્રેનો ટૂંકા અંતરની છે અને કેટલીક ટ્રેનો ડાઈવર્ટ કરાઇ છે… ગુજરાત ન્યૂઝ રેલ્વે યાત્રા કરતાં યરતી માટે ખાસ સમાચાર, જે યાત્રીઓ અંદવાદથી મુંબઈ આગામી ત્રણથી…

લોકમાંગ પર ધ્યાન નહીં અપાય તો ચકકાજામની ચીમકી કોરોના કાળમાં બંધ થયેલી ત્રણ ટ્રેનો પુન: શરૃ કરવામાં આવી નથી  આથી જામવંથલી રેલવે સ્ટેશન પાસે દસ દિવસ…

6542 રૂટ કિલોમીટરનું વિદ્યુતીકરણ, 5243 કી.મી. નવી લાઇનોનો બીછાવી સૌથી વધુ રૂ. 5736 કરોડનું સ્ક્રેપનું વેચાણ કર્યુ નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય રેલવેની મુખ્ય સિદ્ધિઓ ભારતીય રેલ્વે…

રાજધાની એથેન્સ અને થેસાલોનિકી વચ્ચે પેસેન્જર ટ્રેન અને માલગાડી સામ-સામે અથડાઈ, અકસ્માત બાદ ત્રણ કોચમાં લાગી આગ, 85થી વધુ લોકો ઘાયલ ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે ભયાનક…

બાંદ્રા ટર્મિનસ -બિકાનેર, રાજકોટ-ગુવાહાટી, ગોરખપૂર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેનો દોડશે મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા શિયાળાની વિશેષ ટ્રેનોવિવિધ સ્થળોએ…

સ્વચ્છતા અંગે મુસાફરો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો રાજકોટ રેલવે ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી2 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.ે  રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ…

રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્થ્તિ થાન સ્ટેશન પાસે દર વર્ષે તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર અને…

ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે, રાજકોટ રેલવે ડિવિઝન ના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા હેન્ડ હેલ્ડ ટર્મિનલ  ઉપકરણ નો ઉપયોગ ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકિટોની ચકાસણી કરવા…

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી…