Browsing: Thought

કથાનો ચોથો પડાવ કાલે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન-શ્રી શૈલમ(આંધ્રપ્રદેશ)ખાતે યોજાશે ભારત ગૌરવ કથાયાત્રાના ત્રીજા પડાવ,ક્રમમાં પાંચમાં જ્યોતિર્લિંગ બૈદ્યનાથ માટે મેહર રીસોર્ટ દેવઘરથી કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું…

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની પંચસ્તરીય પંચાયતી રાજ ચૂંટણી વ્યવસ્થાને દુનિયાભરમાં “આદર્શ” માનવામાં આવે છે, લોકશાહીના કેન્દ્રમાં મતદારોના મનની લાગણી સજીવન રહે તે માટે…

આપણે બધા જિંદગીના પ્રવાસી છીએ. ઘણીવાર મનુષ્ય કોઈ  કારણોથી મંજિલથી ભટકી જાતો હોય છે અને જિંદગીથી હારી જતો હોય છે. મનુષ્ય ઘણી વાર જીવનમાં દિશાહીન બની…

મીરેકલ ઓફ થોટસ નો સારાંશ નિરાશાની વાતો કરતી વ્યકિત પાસે વધારે સમય સુધી ઉભવું નહીં. તબિયત ગમે તેટલી ખરાબ હોય પણ કોઇ પૂછે તો પહેલા કરતાં…