Browsing: Rajkot | virpur

આર્થિક સ્થિતિ  નબળી પડતા સદાવ્રત બંધ કરવાની નોબત આવી ત્યારે વીરબાઈએ ઘરેણા વેચી સદાવ્રત ચાલુ રાખ્યું રાજકોટથી થોડે દૂર આવેલું વીરપૂર દુનિયાનું અજોડ તીર્થસ્થાન છે. જયાં…

જલારામ બાપાએ ચાલુ કરેલા સદાવ્રતને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા આયોજન : તડામાર તૈયારીઓ શ્રી રામ ભકત શ્રી જલારામ બાપા અને માતુશ્રી વિરબાઈ મા એ અન્નક્ષેત્ર ચાલુ…

આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ વીરપુર ગામના મુખ્ય રસ્તા પર ૧૧ કેવીનો વીજ વાયર એક વીજ થાંભલા પર શોટ સર્કિટ થયા બાદ તૂટીને નીચે પડતા મુસાફરોથી…

વીરપુર જલારામ ગામે આવેલ ધજાધાર તેમજ ગામની સીમ વિસ્તારની ગૌચર ને ખનીજ માફિયાઓએ સ્થાનિક સત્તાધીશો ની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી કરીને ઉજ્જડ વેરાન બનાવી દેતા…

વીરપુર (જલારામ) ગામે નેશનલ હાઇ વે પર દેવપરા  વિસ્તાર પાસે હાઇ વે ઓથોરિટી દ્વારા ફીટ કરવામાં આવેલ લાઈટો કાયમી બંધ હાલતાં જ હોય સ્થાનિકો રાહદારીઓ  તેમજ…

વિરપુર જલારામ ધામ માવતર વૃધ્ધાશ્રમના આંગણે સમસ્ત વૃધ્ધ માવતરના અંતરના આત્માને સંતૃપ્ત કરવા અને આશિર્વાદ મેળવવાના હેતુી પ્રજ્ઞેશભાઈ વિજયભાઈ ઓંધીયા તેમજ ઓંધીયા પરિવાર દ્વારા માવતર વૃધ્ધાશ્રમના…