Browsing: Pujan

અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. અને તમામ શક્તિના  અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે કલ્યાણ અને ઐહિક સુખ પણ આપે છે. …

નવરાત્રી પર્વ એ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે. વસંતની શરૂઆત અને પાનખરની શરૂઆતને આબોહવા અને સૂર્યના પ્રભાવનો મહત્વપૂર્ણ સંગમ માનવામાં આવે છે. આ બે સમય દેવી દુર્ગાની…

ગામેગામ શિવમંદિરોમાં લઘુરૂદ્ર, મહાઆરતી, ધ્વજા, પૂજન, દિપમાળા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અબતક,રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મંગળવારે ભગવાન શિવને પ્રિય એવી મહાશિવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી…

બપોરે 12 કલાકે જામનગર એરપોર્ટ પર આગમન ત્યાંથી હેલીકોપ્ટરમાં દ્વારકા પહોંચશે: દ્વારકાધીશની પ્રદક્ષિણા, ધ્વજારોહણ, પાદુકા પુજન સહિતના કાર્યક્રમો: ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધશે અબતક-રાજકોટ દ્વારકાધીશના સાંનિધ્યમાં આજે…

કાલથી અઠવાડીયા સુધી પૂજન, મહાઆરતી, સંર્કિતન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે: રામવાડીમાં ધાર્મિક માહોલ સર્જાશે જોડિયા ધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સંતોની પાવન બનેલી ભૂમિ એવા શ્રી…

શણગાર કીટ, ચાંદીના સિક્કા તથા સુખડીનો પ્રસાદ અપાયો ગુજરાત સરકાર તથા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આંગણાવાડીમાં આવતી બાલિકાઓનું પુજન કરવા નવદુર્ગા બાલીકા પુજનનું આયોજન આજે…

નવરાત્રિ એટલે નવ દિવસ દરમિયાન અંતરમુખી થવાનો અવસર સ્વામિ વિશ્વ સ્વરૂપજીની ઉપસ્થિતમાં દેશ-વિદેશમાં મળી ૨૩૦ જગ્યાએ પૂજન આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા રાજકોટ ખાતે નવરાત્રિ દરમિયાન અલગ…

સિદસર ઉમિયાધામ માટે ૨૫૮૦ ઘ્વજાનું દેશભરમાંથી રજીસ્ટ્રેશન ઉપલેટા કડવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજીત ઉમા નવરાત્રી મહોત્સવનું આવતીકાલે સમાપન માતાજીની આરતી ઉતારી કરવામાં આવશે. છેલ્લા ૭ દિવસ…