Browsing: NCP

શરદ પવારે ઘોષણા પત્ર બહાર પાડ્યું, નોકરીઓથી માંડીને મહિલા આરક્ષણ સુધીની જાહેરાત કરી; બીજું શું જાણો Loksabha Election 2024 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી- શરદ ચંદ્ર પવાર…

મહારાષ્ટ્રમાં MVA વચ્ચે બેઠકો વહેંચવામાં આવી છે, ઉદ્ધવ જૂથ 48 માંથી 21 પર, કોંગ્રેસ 17 પર અને શરદ જૂથ 10 પર ચૂંટણી લડશે. Lok Sabha Elections…

NCPનો સિમ્બોલ અજિત પવારના હાથમાં અજીતના જૂથને અસલી એનસીપી જાહેર કરતું ચૂંટણી પંચ શરદ પવારને નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા સૂચના આ વર્ષે યોજાનારી…

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને અવિરત પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ, આપ, જેડીયુ, સમાજવાદી પાર્ટી, એનસીપીમાંથી અમદાવાદ…

અજિત પવારને નાણા મંત્રાલય, અન્ય 8 મંત્રીઓને પણ મહત્વના મંત્રાલય સોંપાયા મહારાષ્ટ્રની તમામ 48 લોકસભા બેઠકો કબજે કરવા એનસીપીને રાજી રાખવી જરૂરી હોવાનો વ્યૂહ મહારાષ્ટ્રની શિંદે…

એનસીપીએ અનેકવાર પાટલી બદલી, શરદ પવારે પોતાના નિર્ણયોથી જ પાર્ટી ચલાવી, પાર્ટીમાં પાયાના પથ્થર એવા નેતાઓની અવગણના કરી તે સહિતના અનેક કારણોસર નારાજગી ઉભરીને બહાર આવી…

તોડજોડની ગેમ નહિ, વિચારધારાની ગેમ મહારાષ્ટ્રમાં શિંદે જૂથ સમજી ગયું તેમ હવે એનસીપીનું એક જૂથ પણ બરાબર રીતે સમજી ગયું કે અસમાન વિચારધારાવાળી પાર્ટી સાથે રહેશું…

શરદ પવારની આગેવાનીમાં પાર્ટીની ઓચિંતી જાહેરાતથી અજિત પવારને આંચકો એનસીપીમાં આજે મોટા ફેરફારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને એનસીપીમાં મોટી જવાબદારી…

પાર્ટીની બેઠકમાં કમિટીએ શરદ પવારને અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો કરવાનું સૂચન આપી રાજીનામુ નામંજુર કર્યું એનસીપીની કમિટીએ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેમનું અધ્યક્ષ પદ…

સુપ્રિયા કે અજિત કોણ કરશે ધડાકો ? બન્નેમાંથી એક એનસીપીના ધારાસભ્યો સાથે કમળ તરફ વળે તેવી શક્યતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણકે…