Browsing: Dharmik Place

ગુજરાતનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર રાજ્યમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્વ છે. તે ખાસ છે કારણ કે…

તીર્થધામોમાં સીસીટીવી નેટવર્ક, ઈ-રિક્ષા, વરિષ્ઠ યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા સહિતની બાબતોની સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યાત્રા પ્રવાસન ધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટનું પ્રેરક સૂચન કર્યુ છે.…

શિરડીવાલે ‘સાંઇ બાબા’ આયા હે તેરે દર પે સવાલી!  પાઠારી ગામને સાંઇબાબાની ‘જન્મભૂમિ’ તરીકે જાહેર કરીને ઉદ્ધવ સરકારે તેના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂ પિયાની ગ્રાન્ટ…

જગત જનની માઁ આદ્યશક્તિ અંબાનો પ્રાગટ્ય દિવસ   ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિર દર્શને રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 50…

શ્રઘ્ધાળુઓમાં ભારોભાર નારાજગી: તંત્ર બિન્દાસ ખંભાલીયામાં મેઇન ધર્મસ્થાનો પૈકીના મહાપ્રભુજી તથા બાજુમાં કેદારેશ્ર્વર મહાદેવનું મંદીર આવેલ છે. આ બન્ને ધર્મસ્થાનો આસપાસ ઘણા સમયથી સ્થિતિ બદતર છે.…