- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર
- સંગીત વિચાર શકિત, એકાગ્રતા, માનસિક શાંતિ તથા ડિપ્રેશન માટે લાભદાયક
Browsing: covishield
દરેક આરોગ્ય કેન્દ્ર પર 200 ડોઝની ફાળવણી સાથે વેક્સિનેશનની કામગીરી શરૂ કોરોનાની સંભવિત ચોથી લહેરને ખાળવા માટે રાજ્ય સરકાર સાવચેતીના પગલાં લઇ રહી છે. વેક્સિનેશનની કામગીરી…
સરકારની સૂચના ન આવે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા પ્રિકોશન ડોઝ પણ નિ:શુલ્ક અપાશે ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ભારતમાં કોરોનાની સંભવિત:…
છેલ્લા ત્રણ દિવસથી કોવિશિલ્ડનો જથ્થો ન ફાળવાતા 33 સેશન સાઈટ પરથી માત્ર કો-વેક્સિન જ અપાઈ છેલ્લા 2 મહિનાથી રાજકોટને જરૂરીયાત મુજબ વેક્સિનનો જથ્થો ફાળવવામાં ન આવતો…
સમગ્ર દેશમાં વાકસિનેશન ની પ્રકિયા પૂર જોશમાં ચાલી રહી છે. બધા નાગરિકોને જીવલેણ વાયરસને હરાવવા રસી લેવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. COVID-19 રસી આપવામાં આવ્યા…
રાજકોટમાં છેલ્લા 10 દિવસથી વેક્સિનની અછતનાં કારણે વેક્સિનેશનની કામગીરી પર અસર પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આજે કોવિશિલ્ડના 8 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા હતા. બીજી…
દેશમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભ્યાનને વેગ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને રસી મળી રહે એ માટે રસીકરણ કેમ્પ યોજવામાં…
કોરોના મહામારીનો સામનો કરવા માટે રસીકરણનું કવચ લગાવવું આવશ્યક છે. અત્યારે ઘણા પ્લેટફોર્મ દ્વારા આપણે વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. ત્યારે ડિજિટલ પેમેન્ટની સુવિધા…
કોરોનાની બીજી લહેરના કહેરથી માનવીના મગજમાં ડરી બેસી ગયો છે આથી જ તો ત્રીજી લહેરથી બચવા માટે ઝડપથી વેક્સીનેશનન કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.…
કોરોના સામેની લડાઈમાં રસીને જ સર્વસ્વ માની વિશ્વભરના દેશોને ભારતે કરોડો ડોઝ મોકલ્યા છે. પરંતુ હવે સ્થાનિક જરૂરિયાતને મહત્વતા આપી સરકારે રસીની નિકાસ પર પ્રતિબંધ મૂકી…
હાલ કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ સમાન મનાય રહ્યું છે. રસીની કિંમતો, અસર તેમજ વહેંચણી અને સંગ્રહને લઈ રસીની રસ્સાખેંચ જામી હતી પરંતુ આવા સમયે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.