Abtak Media Google News

સારંગપુર ખાતે કાલે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. યોગી ચરણ સ્વામિ દેહવિલય પામ્યા….  પ્રમુખ સ્વામીના અત્યંત કૃપા પાત્ર અને જેમણે પ્રમુખ સ્વામીની છેલ્લે સુધી સેવા કરી હતી અને તેમણે અંતિમ અગ્નિ સંસ્કાર વખતે “””” *પ્રમુખ સ્વામી આવજો રે* કીર્તન ગાયું હતું એવા પુ.યોગી ચરણ સ્વામી ગઈ કાલે રાત્રે ૧૨.૦૧ વાગે સારંગપુર ખાતે અક્ષરધામ પામ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.