સારંગપુર ખાતે કાલે રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. યોગી ચરણ સ્વામિ દેહવિલય પામ્યા…. પ્રમુખ સ્વામીના અત્યંત કૃપા પાત્ર અને જેમણે પ્રમુખ સ્વામીની છેલ્લે સુધી સેવા કરી હતી અને તેમણે અંતિમ અગ્નિ સંસ્કાર વખતે “””” *પ્રમુખ સ્વામી આવજો રે* કીર્તન ગાયું હતું એવા પુ.યોગી ચરણ સ્વામી ગઈ કાલે રાત્રે ૧૨.૦૧ વાગે સારંગપુર ખાતે અક્ષરધામ પામ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલી છે.
Trending
- સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતો પક્ષ
- સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ : 25 પિસ્તોલ અને 90 કાર્ટિસ કબ્જે
- 13 રાજ્યોની 88 બેઠકો પર ધીંગું મતદાન
- જામનગરમાં તસ્કરોનો આતંક
- ડેમેજ કંટ્રોલ – મનામણાનો વિષય પુરો: નુકશાની સરભર કરવાની ભાજપની કવાયત
- ચૂંટણી પ્રચાર માટે રોકડા 10 દિવસ હાથમાં: માહોલ જામતો નથી !
- આજીડેમમાં યુગલ ડૂબ્યું : મહિલાનું રેસ્ક્યુ પણ પુરુષ હજુ લાપતા
- ભાવનગર-દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ