Abtak Media Google News

પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઇએસી-પીએમ) થી રાજીનામું આપ્યું છે.

જાણીતાઈકોનોમિસ્ટ અને કોલમનિસ્ટ સુરજીત ભલ્લાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના પાર્ટ ટાઈમ સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. ભલ્લાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે, “મેં 1 ડિસેમ્બરના રોજ PMEAC ની પાર્ટ-ટાઇમ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.” 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.