Abtak Media Google News

સુનીલ ગ્રોવર અને કપીલ શર્માના ઝઘડા ની સોથી વઘારે અસર “ ધ કપીલ શર્મા શો”પર પડી રહી છે. આ બન્ને ના ઝ્ઘડના લીધે સુનિલે શો ના શુટીંગ માટે ના કહી. ગયા અઠ્વાડીયે શોની TRP ઘણી જ ઘટી ગઇ હતી. સુનીલ અને કપીલ નો ઝ્ઘડો એટ્લો વઘી ગયો હતો કે સુનીલે કપિલ નો શો છોડ્વા નો નકકી ક્ર્યુ હતુ.

હાલ મા જ સુનીલ ઇન્ડીયન આઇડોલ ના ગ્રાન્ડ ફીનાલેમા પ્ણ જોવા મળ્યો હતો પરંતુ ચેનલ સુનીલને  શો પર પાછો લાવવા ઇચ્છે છે અને તે માટે જ સુનીલને મનાવવા ના  પ્રયત્ન કરી રહી છે. ખબરો અનુસાર ચેનલે સુનીલને જ્ણાવ્યુ છેકે તેણે કપીલ સાથે એક જ ફ્રેમ શેર કર્વી નહી પડે.સુનીલનો ચેનલ સાથે કોન્ટ્રાક છે અને તે આમ વચ્ચે શો છોડી નહી શકે બીજી તરફ સુનીલ કપીલ સાથે શુટિંગ કરવા નથી ઇચ્છ્તો. પરંતુ ચેનલે સુનીલને જણાવ્યુ છેકે શોમા પાછા આવવા પર તેણે કપીલ સાથે સ્ક્રીન શેર કરવી નહી પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.