૨ જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ દિવસ ત્યારે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવાની પરંપરાને જાળવી રાખતા રાષ્ટ્રીય શાળા ખાતે મિનુ જસદનવાલા તથા લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના વિચારો તથા પત્ર લેખનની કળા જળવાઈ રહે તે હેતુસર આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક શુભેચ્છા પત્ર લખી મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર
- ભગવતીપરામાં નામચીન ગુલીયા ગેંગનો આંતક જમીન મકાનના ધંધાર્થીના હાથ પગ ભાંગી નાખ્યા