Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી ગામે અમારું નવું સોપાન ક્રિષ્ના સ્ટુડિયોનો મંગલપ્રારંભ તા.૨૮ જુન ૨૦૧૮ને ગુરુવારના રોજ ભાગવત આચાર્ય પ.પૂ.જીજ્ઞેશદાદા (રાધે રાધે)ના આશીર્વાદથી એમની ઉપસ્થિતિમાં એમના હસ્તે શરૂ કરેલ છે.

આ ઉપરાંત મુનીત્વ સ્વામી, વિવેક સાગર સ્વામી, પી.પી.સ્વામી, આનંદ સ્વામી, દર્શન સ્વામી, ઘનશ્યામ સ્વામી પણ આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા અને મોટી પરબડી ગામના શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રોથી પુજા-વિધી કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.