Abtak Media Google News

મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ કરાયું

મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા શરૂ કરાઇ છે જેથી હવે મુસાફરોને કોઈ તકલીફ કે હાલાકી નહીં પડે અને એસ.ટી. બસ દ્વારા મુસાફરી કરી શકાશે.

6E9C0869 D5A0 4470 B3C4 402B1909030C

અલબત્ત હજુ પ્રારંભિક તબક્કે મુસાફરોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને લોકોને હજુ પણ એસ.ટી.બસ ચાલુ રહેવાના સમાચાર મળ્યા ના હતા તેથી માત્ર બહુ જ ઓછા લોકો હાજર હતા .

નિયત રૂટ પ્રમાણે મોરબીથી જામનગર અને મોરબીથી સુરેન્દ્રનગર એક એક એસટી બસો રવાના કરવામાં આવી હતી.

8F13Ff26 32F3 4C7A B199 175859B42495

મોરબી અને રાજકોટ વચ્ચે જે ઇન્ટરસિટી બસો દોડે છે તેમાં એક મોરબી એસટી ડેપોની અને બાકીની આઠ બસો વાંકાનેર ડેપોની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.