Abtak Media Google News

સોમનાથમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગામની ગટરોનું પાણી મંદિર પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ભરાઈ જતા સોમનાથ ટ્રસ્ટ પરેશાન જેના કારણે પાટણની ગટરોનું પાણી રિટર્ન થતાં સોમનાથ શોપિંગ સેન્ટર ધંધાદારીઓ ત્રાહિમામ જે સોમનાથ ટ્રસ્ટ વહીવટી સુરક્ષા દ્વારા પાણીને બહાર કાઢવા માટેની સંપૂર્ણ રીતે સફાઈ ચાલુ કરી દેવામાં આવી છે અને નગરપાલિકાની બેદરકારીના કારણે આજે સોમનાથ શોપિંગ સેન્ટર આ પોઝિશન ઉભી થયેલ છે છેલ્લા બે દિવસ માટે કહીને સોમનાથ સોમનાથ ટ્રસ્ટની ગટર સાથે નગરપાલિકાની કુંભાર વાળા ની ગટર જે સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈ હતી જે આજે અઢી મહિના થયા છે તોપણ હજુ સુધીમાં તેનો ની વાળો કરવામાં આવ્યો નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.