Abtak Media Google News

અંબાધશર આશ્રમ મેઘપર મુકામે તા.૧૮ થી ૨૬ સુધી શ્રીમદ દેવી ભાગવતનું આયોજન કરવામાં આવલે છે. તો દરેક ભકતજનો તેમજ સેવકગણને કથા શ્રસવણ કરવા માટે જાહેર આમંત્રણ મહંત ભારતીબાપુ ગુરૂ વલ્લભભારતીબાપુ તેમજ મહંત ભગવતીગીરી ગૂરૂ ગોપાલગીરીબાપુ દ્વારા પાઠવવામાં આવ્યું છે.

Img 20180312 Wa0009શ્રીમદ ભાગવત નિમિતે કથામાં આવતા ધાર્મિક પ્રસંગો જેવા કે શુક્રદેવજી ચરીત્ર ભુવનેશ્વરી પ્રાગટય જગદંબા પ્રાગટય પાર્વતી પ્રાગટય રૂદ્રાક્ષ મહિમા તેમજ અન્ય ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે.

કથામાં વ્યાસપીઠ ઉપર પૂરાણી રાજનકુમાર વ્યાસજી સંગીતમય શૈલીથી રસપાન કરાવશે. કથાની સાથે સાથષ રાત્રે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે.જેમાં તા.૨૩ની રાત્રે ૯ કલાકે જાણીતા ભજનીક બેબી મીતલનો સંતવાણી કાર્યક્રમ રાખવામા આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.