Abtak Media Google News

ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહા ધર્મોત્સવ નું ભવ્ય આયોજન કરાયું હતું : ધોરાજી નાં સમસ્ત બ્રહ્મ સમાજ ની વાડી બગીચા પાસે પાણી નાં ટાંકા પાસે ધોરાજી ખાતે અધિક જેઠ સુદ બીજ ને ગુરુવાર ને તા ૧૭/૫/૨૦૧૮ ના રોજ થી તા ૨૩/૫/૨૦૧૮ સુધી  સમસ્ત બ્રહ્મ સમાજ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહા ધર્મોત્સવ નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં શાસ્ત્રી  પિયુષ પ્રસાદ વ્યાસ ભાગવતાચાયઁ સાણથલીવાળા ભાગવત મર્મજ્ઞ મહોદય પોતાની આગવી માં અમૃત રસનું રસપાન કરી રહયાં છે અને આ  સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ

12 16જ્ઞાન યજ્ઞ મહાધર્મો માં સમસ્ત બ્રહ્મ સમાજ ના પરીવાર જનો તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા ભક્તો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ   સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રી મદ  ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રોજેરોજ અલગ અલગ પ્રકાર ના ઘાર્મિક કાર્યક્રમો યોજાયા છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.