Abtak Media Google News

શહેર ભાજપ યુવા મોરચા અને સ્માઇલ કલબનું પ્રેરક આયોજન: મહાનુભાવોની બહોળી ઉ૫સ્થિતિ

ભારતીય જનતા યુવા મોરચા વઢવાણ શહેર અને સ્માઈલ કલબ સુરેન્દ્રનગર દ્વારા ભારત રત્ન પુવઁ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજી ના સ્મરણાથેઁ  ફ્રી ચેક અપ અને  નિદાન કેમ્પ  નું આજરોજ આયોજન તારીખ ૨૯/૮/૨૦૧૮ ને બુધવારે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ ડાંગસીયા વસાહત કોમ્યુનીટી હોલ ભાવના રોડવેજ પાછળ આંબાવાડી ખાતે યોજયો જેમાં સુરેન્દ્રનગર ના વિખ્યાત ડોક્ટર સિધ્ધેશભાઈ વોરા સાહેબ (સજઁન,) યોગેન્દ્રસિંહ સોંલકી સાહેબ (હાડકાં ) ના નિષ્ણાત , રાકેશભાઈ પટેલ સાહેબ (બાળકો)  ના નિષ્ણાત ચિરાગભાઈ પરમાર સાહેબ ( ચામડી) ના રોગ ના નિષ્ણાત હિરેનભાઈ દેકાવડીયા સાહેબ  ( દાંત) ના નિષ્ણાત  વિમલભાઈ દલસાણીયા સાહેબ (એમ.ડી ) મેડીસીન ના નિષ્ણાતના ડોટરો ની ટીમ દ્વારા સચોટ નિદાન સાથે દરેક પ્રકાર લેબોરેટરી ટેસ્ટ અને દવા બિલકુલ ફ્રી સાથે વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી શ્રી સ્મિતાબેન રાવલ ભારતીય જનતા યુવા મોરચા સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી  રવીરાજસિંહ જાડેજા પુથ્વીરાજસિંહ રાઠોડ  ભારતીય જનતા પાર્ટી વઢવાણ શહેર ના અધ્યક્ષ જશુભા ગોહિલ મહામંત્રી  પંકજભાઈ પરમાર વિશ્વ હિંદુ પરિષદ સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ જયેશભાઇ શુકલ  વનરાજસિંહ રાણા  ભારતીય જનતા યુવા મોરચા વઢવાણ શહેર અધ્યક્ષ શ્રી શૈલેનભાઈ જાની મહામંત્રી સુનીલ ઉમરાણિયા વિરેન્દ્રસિંહ જાદવ  સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા. કેમ્પન ૪૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.